*ચા ના શોખીનો હોય તો જરુર વાચજો ****🍵ચ્હા નો દુષ્પ્રભાવ 🍵
☕200 વર્ષ પહેલાં ભારતીય ઘરમાં ચા થતી ન્હોતી. પરંતુ આજે v ચા દ્વારા મહેમાનગતિ કરવામાં આવે છે. આ ફેરફાર અંગ્રેજોની ભેટ છે. ઘણાં લોકો દિવસભર ઓફિસોમાં સતત ચા પીતાં રહે છે. ડોકટરો દારૂ-સિગરેટ-તમાકુનું વ્યસન છોડવાનું કહશે પણ ચા વિષે કશું કહશે નહિ. કારણકે આ વિષે તેમને ભણાવવામાં આવ્યું નથી. પરંતુ વૈધ પાસે જશો તો પહેલાં ચા છોડવાનું કહશે. ચા ના લીલાં પાદડાને પાણીમાં ઉકાળીને પીવામાં કોઈ વાંધો નથી. પરંતુ ferment કરેલ કાળી ચા માં બધી ખરાબી આવે છે.
☕આપણોદેશ ગરમ છે વળી ચા ગરમી વધારે છે. ચા પીવાથી વિટામીનો નાશ થાય છે.
☕ ચા થી સમરણશક્તિ નબળી પડે છે.ચા પીવાથી લિવરમાં ખરાબ અસર થાય છે.
☕ચા પીવાથી લોહીની ઉષ્મા મંદ થાય છે. ચાથી સ્નાયુમાં ગરબડ થાય છે.
☕ ચાથી અનિંદ્રા ની ફરિયાદ રહે છે. અને સ્નાયુમા ગરબડ ઉત્પન્ન કરે છે.
☕ચાથી દાંત ખરાબ થાય છે. ચા બનાવતાં સ્ટોલમાં વાસણ સાફ કર્યા વગર વારંવાર ચા બનાવવાથી ચા ઝેરી થઈ જાય છે. અને બજાર મા ચા એલ્યુમિનિયમના વાસણમાં બનાવવામાં જે નુકશાનકારક છે.
વધારે સમય થર્મોશમાં રાખેલ ચા નુકશાનકારક છે.
☕સૌથી વધારે અમ્લ ચ્હામાં હોય છે. ચ્હામાં માંસ કરતાં પણ આઠ ગણો વધારે તેજાબ છે.
☕ભોજન વિશેષજ્ઞ ડો. હેગ MD લખે છે કે “ સંસારનાં વિષમય ખાધ પદાર્થોની યાદીમાં ચ્હાનું સ્થાન સૌથી પ્રથમ છે.”
☕“ચ્હા પીવાથી પેશાબમાં યુરિક એસિડ બે ગણો થઈ જાય છે.”
☕“ચ્હા દારુ કરતા પણ વધારે નુકશાનકારક છે.” : ડો. ઓ. ડી. નેક
☕ચા પીવાથી ભૂખ મરી જાય છે. પછી કબજિયાત, માથામાં ચક્કર અને બેભાન થવાનું આક્રમણ શરુ થાય છે.
☕“ચ્હા પીવાથી આંખ નીચે કાળાશ અને માનસિક ઉદાસીનતા આવે છે” ડો. જે. ડબ્લયુ. મારટિન
☕“બાળકોને ચ્હા પીવડાવવો દારુ કરતા પણ વધારે નુકશાનકારક છે.” : ડો. લીલા કલાઈસ્ટ પ્રોફેસર મેંડલ
☕“ચ્હામાં યુરિક એસિડ, ઓકઝોલિક એસિડ, ટેનિક એસિડ, થીન અને વોલટાઈલ વગેરે અત્યંત નુકશાનકારક અમ્લ છે.
☕TENIN : વાયુ પ્રકોપ કરે .Nervous System ( નાડી સંસ્થાન )ને નબળી કરે . ટેનિન આંતરડા, મોઢા, જઠરમાંથી થતી પાચનક્રિયાને નબળી કરે . ચ્હાના સેવન થી કબજિયાત તથા આંતરડામાં mucus ( મસા ) ની વ્રુધ્ધિ થાય.
☕THEIN OR COFFIEN: ચ્હા માં થીન તથા કોફીમાં કૈફીન. સ્વાદ કડવો છે.તેનાથી મૂત્રાશયમાં બળતરા લોહીમાં સુગરનુ પ્રમાણ વધે છે.
☕VOLATILE OIL :ઉંઘનો નાશ કરે .આંખના રોગ થાય. I
☕OXIDIC ACID : તેજાબ છે
☕uric acid : ચા માં રહેલ uric acid થી મૂત્રાશય તથા મૂત્રનળીઓ દુર્બળ થવાથી વારંવાર પેશાબ લાગવાની સમસ્યા રહે છે.
THANKS FOR VISITING
*ચા ના શોખીનો હોય તો જરુર વાચજો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment